ધોરણ-12 સાયન્સની પરીક્ષા બે વાર લેવામાં આવશે

ધોરણ-12 સાયન્સની પરીક્ષા બે વાર લેવામાં આવશે : ધોરણ-10 ની પૂરક પરીક્ષા બેને બદલે ત્રણ અને ધોરણ 12 ની સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા એકને બદલે બે વિષય માટે લેવાશે. સરકાર દ્વારા બોર્ડની પરીક્ષાઓની પેટર્નમાં પણ મોટો બદલાવ કરવામા આવ્યો છે,

માર્ચની બોર્ડ પરીક્ષા બાદ જુલાઈમાં  બે વિષયની પુરક પરીક્ષાને બદલે તમામ વિષયોની 12 સાયન્સ બોર્ડ પરીક્ષા થશે. બંને પરીક્ષાઓમાંથી જે બેસ્ટ રિઝલ્ટ હશે તે ધ્યાને લેવાશે. જ્યારે ધો.૧૦ની પુરક પરીક્ષા બેને બદલે ત્રણ અને ધો.12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા એકને બદલે બે વિષય માટે લેવાશે.

ધોરણ-12 સાયન્સની પરીક્ષા બે વાર લેવામાં આવશે

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત બોર્ડની પરીક્ષાઓ માટે મોટા ફેરફાર કરાયા છે. પરંતુ ધોરણ 12ની સાયન્સ બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે. માર્ચની બોર્ડ પરીક્ષા બાદ જુલાઈમા બે વિષયની પૂરક પરીક્ષાને બદલે તમામ વિષયોને 12 સાયન્સ બોર્ડની પરીક્ષા થશે.

જોકે, આ બાદ બંને પરીક્ષામાંથી જે બેસ્ટ પરિણામ હશે, તેને ધ્યાનમાં લેવાશે. તે મુજબ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારી દેવાયું છે.  બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારાયું છે. પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે જનરલ વિકલ્પ અપાશે.

પરીક્ષા પદ્ધતિ પણ નવી આવશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયોની પરીક્ષા લેવાશે. કેન્દ્ર સરકાર દ્વારા સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવાની જાહેરાત કરાયા બાદ રાજ્ય સરકારે પણ ગુજરાત બોર્ડની પરીક્ષાઓ માટે મોટા ફેરફાર કર્યા છે અને જે મુજબ હવે ધો.12 સાયન્સની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે.

તે મુજબ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારી દેવાયું છે. નવી શિક્ષણ નીતિ અન્વયે CM ભૂપેન્દ્ર પટેલની સરકારે બોર્ડની પરીક્ષા અંગે મોટા નિર્ણયો લીધા છે. જે અંતર્ગત ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા બેવાર લેવાશે. આ વખતે પરીક્ષા પદ્ધતિ પણ સાવ નવી હશે.

ધોરણ 10મા અનુત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓ બે ની જગ્યાએ ત્રણ વિષયની પૂરક પરિક્ષા આપી શકશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની પૂરક પરિક્ષા જૂન જૂલાઈ માસમાં યોજાશે. ધોરણ-12 સાયન્સની પરીક્ષા બે વાર લેવામાં આવશે

બોર્ડની પરીક્ષાઓની પેટર્નમાં પણ ફેરફાર

  • ધો-12 વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની પુનઃપરીક્ષા જુન/જુલાઇ માસમાં યોજવા.
  • ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓ પોતાનું પરીણામ સુધારવા ઈચ્છે તો તમામ વિષયોની.
  • તે ઇચ્છે તેટલા વિષયોની પુનઃ પરીક્ષા આપી શકશે.
  • બન્ને પરીક્ષાામાંથી જે પરીક્ષાનું પરીણામ વધારે હશે (Best of Two) તે ગ્રાહ્ય રાખવામાં આવશે.
  • ધો-10 માં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે બે વિષયોની પુરક પરીક્ષા લેવાય છે.
  • તેના બદલે ત્રણ વિષયોની પુરક પરીક્ષા લેવાશે.
  • ધો-12 સામાન્ય પ્રવાહમાં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે એક વિષયની પુરક પરીક્ષા લેવાય છે.
  • તેના બદલે બે વિષયોની પુરક પરીક્ષા લેવાશે.
  • ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ 20 ટકા છે.
  • તેને બદલે 30 ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 80 ટકાને બદલે 70 ટકા કરવામાં આવશે.
  • એટલું જ નહિં વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે.
  • ધો-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 50 ટકા MCQ યથાવત રાખવા.
  • તેમજ 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.

પરીક્ષામાં સરકારે કર્યા મોટા ફેરફાર

ધોરણ ૧૦-૧૨ મા હેતુલક્ષી પ્રશ્નોનું નું પ્રમાણ ૨૦ ટકા થી વધારી ૩૦ ટકા કરાયું તો જૂન અને જુલાઈમાં તમામ વિષયોની પૂરક પરીક્ષા લેવાશે. ધોરણ 10માં નાપાસ થનાર માટે 3 વિષયની પૂરક પરીક્ષા લેવાશે. સામાન્ય પ્રવાહમાં નાપાસ થનાર માટે 2 વિષયની પૂરક પરીક્ષા લેવાશે.

આ ઉપરાંત ધોરણ 10-12માં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 30 ટકા કરાયું છે. વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 80 ટકાના બદલે 70 ટકા રહેશે. વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે જનરલ વિકલ્પ રહેશે. ધોરણ-12 સાયન્સના તમામ વિષયોની પુન:પરીક્ષા જૂન-જુલાઈમાં લેવાશે.

પોતાના નામ-અટકમાં ફોર્મ ભરતા પહેલાં સુધારો કરાવી શકશે

ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરાવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહી છે. બોર્ડની પરીક્ષાના ફોર્મમાં વિદ્યાર્થીઓના નામ, પિતાનું નામ, અટક, જાતિ વગેરે વિગતો લખવામાં આવે છે.

તેમાં જો કોઈ ભૂલ હોય તો પરીક્ષાની હોલ ટિકિટ અને માર્કશીટ પણ તે જ ખોટા નામ કે અટક સાથે આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓને મોટી મુશ્કેલી થાય છે. સ્કૂલના રજિસ્ટરમાં ચડી ગયેલા નામ કે અટકમાં સુધારો કરવા. ધોરણ-12 સાયન્સની પરીક્ષા બે વાર લેવામાં આવશે

ઘણી અરજીઓ DEO કચેરી ખાતે આવતા ડીઈઓ દ્વારા વિદ્યાર્થીઓના નામ કે જાતિ કે અટકમાં સુધારા  માટે કેમ્પ યોજવામાં આવશે. આ કેમ્પ 4 દિવસ માટે અમદાવાદની ચાર સ્કૂલોમાં યોજાશે.

ક્યાં વર્ષથી ચાલુ કરવામાં આવશે?

આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24થી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભના જરૂરી ઠરાવો બહાર પાડવામાં આવ્યા છે. ધોરણ-12 સાયન્સની પરીક્ષા બે વાર લેવામાં આવશે

વધુ માહિતી માટે

આ પણ વાંચો,gujjuonline

સરકારનો ગંગા જળ પર GST લગાવવાનો નિર્ણય

આ રાજ્યની ચૂંટણીની તારીખમાં ફેરફાર

નવરાત્રી રમવા પોલીસની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે

RTO નો નવો નિયમ જાહેર

જાણો વંદે ભારત ટ્રેનની ટિકિટ અને સુવિધાઓ

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ધોરણ-12 સાયન્સની પરીક્ષા બે વાર લેવામાં આવશે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : [email protected]
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment